દિલ્લીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી: 11 લોકોને બહાર કઢાયા, 3ના મોત; CM રેખા ગુપ્તાએ કહ્યું, “જવાબદારોને બક્ષવામાં નહીં આવે”
દિલ્લીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી દિલ્લીના સત્ય નિકેતન વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા રાહત અને બચાવ કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવી. કાટમાળમાંથી અત્યાર સુધી 11 લોકો બહાર કઢાયા છે અને પોલીસે જણાવ્યું છે કે બચાવવામાં આવેલા લોકોને માંથી 3નું મોત થયું છે. આશંકા છે કે 30થી વધુ લોકો હજુ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. … Read more