સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી: એકનું મોત, બચાવ કામગીરી તેજ; અમિત શાહે ગોવા કાર્યક્રમ રદ કર્યો

સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયી

સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયી દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે બિલ્ડિંગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો કાટમાળમાં ફસાયા હોવાના આરંભિક અહેવાલો મળ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર, ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના … Read more

દિલ્લીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી: 11 લોકોને બહાર કઢાયા, 3ના મોત; CM રેખા ગુપ્તાએ કહ્યું, “જવાબદારોને બક્ષવામાં નહીં આવે”

દિલ્લીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી

દિલ્લીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી દિલ્લીના સત્ય નિકેતન વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા રાહત અને બચાવ કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવી. કાટમાળમાંથી અત્યાર સુધી 11 લોકો બહાર કઢાયા છે અને પોલીસે જણાવ્યું છે કે બચાવવામાં આવેલા લોકોને માંથી 3નું મોત થયું છે. આશંકા છે કે 30થી વધુ લોકો હજુ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. … Read more

6 સપ્ટેમ્બર ના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર

સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયી

6 સપ્ટેમ્બર ના દિવસભરના 10 મહત્વના સમાચાર સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર એકત્રિત કરીને અહીં રજૂ કર્યા છે. આજે પોર્ટુગલના ભારતીય રેસ્ટોરન્ટમાં ફાયરિંગથી લઈને દિલ્હીની બિલ્ડિંગ ધરાશાયી અને સુરતની 21.86 લાખની ઠગાઈ સુધીના મુદાઓનો સમાવેશ થાય છે. પોર્ટુગલમાં રેસ્ટોરન્ટમાં ફાયરિંગ પોર્ટુગલમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં ફાયરિંગની ઘટના બની છે. સમાચારે ઉલ્લેખ કર્યો … Read more