સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી: એકનું મોત, બચાવ કામગીરી તેજ; અમિત શાહે ગોવા કાર્યક્રમ રદ કર્યો
સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયી દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે બિલ્ડિંગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો કાટમાળમાં ફસાયા હોવાના આરંભિક અહેવાલો મળ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર, ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના … Read more