વિદેશથી વૈજ્ઞાનિકો પરત ફરી રહ્યા છે, PM મોદીએ ભારતના સ્પેસ ક્ષેત્રની પ્રગતિ માટે કરી મોટી વાત
PM મોદીએ ભારતના સ્પેસ ક્ષેત્રની પ્રગતિ અંગે મહત્વપૂર્ણ વાત કરી રવિવારે ત્રીજા રાષ્ટ્રીય અવકાશ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સેવા તીર્થ’ ખાતે અવકાશ ક્ષેત્રના 20 સ્ટાર્ટઅપ્સના સ્થાપકો અને સીઈઓ સાથે વિશેષ બેઠક કરી. બેઠકમાં તેમણે ભારતના સ્પેસ ક્ષેત્રની પ્રગતિ માટે સંકલ્પ વ્યક્ત કર્યો અને સ્ટાર્ટઅપ્સ માટે નીતિગત સ્થિરતા અને સતત સરકારના સહયોગનો આશ્વાસન આપ્યો. સભા … Read more