PM Modiએ આપ્યો જળ સંરક્ષણનો મંત્ર, જળ વ્યવસ્થાપન માટે 4 મોટા સંકલ્પ લીધા
જળ સંરક્ષણ માટે PM મોદીના સંકલ્પ જળ સુરક્ષા અને જળ વ્યવસ્થાપન માટે જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય વિભાગીય શિખર સંમેલન આજે સમાપ્ત થયું. સમાપન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા અને અધિકારીઓને જળ સંરક્ષણ, જનભાગીદારી અને નાગરિકોને વધુ સારી જળ સેવાઓ આપવાના મુદ્દે માર્ગદર્શન આપ્યું. શિખર સંમેલનનું સંચાલન અને હાજરી સંમેલન કેન્દ્રિય જળ … Read more