મોરારી બાપુએ નેપાળના પૂરગ્રસ્તો માટે કુલ ₹51 લાખની માનવીય સહાય જાહેર કરી
મોરારી બાપુની માનવીય સહાય જાણીતા કથાકાર મોરારી બાપુએ નેપાળમાં થયેલા વિનાશક પૂર અને જળહોનારતથી પ્રભાવિત પરિવારો માટે કુલ ₹51 લાખની માનવીય સહાય કરવાની જાહેરાત કરી છે. આ સહાય બે ભાગમાં વહેંચવામાં આવશે — ₹11 લાખ ભારતના પ્રધાનમંત્રી રાહત ભંડોળ માટે અને ₹40 લાખ નેપાળના વડાપ્રધાન રાહત ભંડોળ માટે અર્પણ કરવામાં આવશે. મોરારી બાપુએ પુરમાં જીવ … Read more