તહેવારો પહેલા સુરતમાં મનપાએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસ માટે અભિયાન શરૂ કર્યું
સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા માટે અભિયાન શરૂ કર્યું છે. લેબમાં વિવિધ ખાદ્ય નમૂનાઓના સેમ્પલ લઈ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે જેથી નાગરિકો સુધી પહોંચતી ખોરાકની વસ્તુઓ સલામત અને સ્વાસ્થ્યપ્રદ હોવાને સુનિશ્ચિત કરી શકાય. તપાસમાં ભેળસેળ અથવા જોખમ જણાય તો પ્રધાન પગલાં … Read more