‘હફ્તાખોરી’ને કારણે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર; ભાવનગર ઝેરી દારૂ કાંડ પર અમિત ચાવડાએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું
ગુજરાતમાં દારૂબંધીના અમલ પર પ્રશ્ન ભાવનગર ખાતે નકલી ઝેરી દારૂ (મિથેનોલથી બનેલું) પીવાં બાદ અનેક લોકો મૃત્યું પામ્યા અને ઘણા સારવાર હેઠળ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુરુવારે પ્રદેશ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં વિરોધ કરતાં સરકારને જવાબદાર ઠેરવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને નૈતિક જવાબદારી સ્વીકારવા અને તાત્કાલિક રાજીનામું આપવા માગ કરી. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં … Read more