નીતિન પટેલ: “સરકાર અને પોલીસ સતત કાળજી રાખે છે”, ‘દારૂબંધી જ રહેવી જોઈએ’
નીતિન પટેલનું નિવેદન ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ગેરકાયદે દારૂ અને નશીલા પદાર્થો સામે સરકાર તથા પોલીસ સતત કાર્યવાહી અને કાળજી જારી રાખી રહી છે. તેમ છતાં કેટલાક લોકો કેફી પીણું ગમે ત્યાંથી મેળવી લેતા હોવા છતાં તંત્ર દ્વારા એવી પ્રવૃત્તિઓને રોકવા માટે કાર્યવાહી થતી … Read more