‘91% નામ પાછા જોડાયા’; બંગાળ SIR પર RTIમાં ખુલાસો, કોંગ્રેસનો આરોપ — મોદી અને જ્ઞાને શ કુમારે ચૂંટણી ચોરી કરી

SIR પ્રક્રિયા RTI ખુલાસો

SIR પ્રક્રિયા RTI ખુલાસો RTIના જવાબનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ સાંસદ ઈશા ખાન ચૌધરીએ ચિંતાનો ઇજહાર કર્યો છે. RTIમાં જણાવવામાં આવ્યું છે કે SIR પ્રક્રિયામાં મોટાભાગના નામ પાછા જોડાયા હતા અને આ મુદ્દે ગંભીર પ્રશ્ન ઉઠ્યા છે. RTIમાં કઈ વિગતો આપવામાં આવી છે? RTIના જવાબ અનુસાર SIR પ્રક્રિયામાં કુલ 2,728,500 લોકોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા, … Read more