કર્ણાટકના મંત્રી બી. નાગેન્દ્રે 25 દિવસમાં જ રાજીનામું આપ્યું

નેપાળ પૂરપ્રકોપ

બી. નાગેન્દ્રે રાજીનામું આપ્યું કર્ણાટકના ચર્ચાસ્પદ મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ કૌભાંડ સંબંધિત આક્ષેપો અને વિપક્ષ દ્વારા થયેલા સતત પ્રહારો વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા બી. નાગેન્દ્રે 25 દિવસમાં જ મંત્રીપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નાગેન્દ્રે જણાવ્યું કે તેમને દલિત હોવાને કારણે નિશાન બનાવવામાં આવે છે અને તેમના પર અસત્ય અને જુઠાણાં ફેલાવવામાં … Read more