બોમ્બે હાઈકોર્ટના આદેશ પર CBIને સોંપાયા પછી દિશા સાલિયાન કેસમાં FIR દાખલ; ઉદ્ધવ-આદિત્ય ઠાકરે સહિત અનેક નામો સામેલ

દિશા સાલિયાન કેસમાં FIR

દિશા સાલિયાન કેસમાં FIR સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ અંગે FIR દાખલ કરી છે. આ પગલું બોમ્બે હાઈકોર્ટના આદેશ પછી લેવામાં આવ્યું છે અને FIRમાં જાણીતા નેતાઓ અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ઘણા નામો છે. કોર્ટના આદેશ અનુસાર CBI હવે અંદાજે છ વર્ષ જુના કેસની … Read more