નેપાળના ભયંકર પૂરમાંથી બચીને ભારત પરત ફર્યા કેરળના 36 પ્રવાસીઓ
નેપાળના પૂરમાંથી બચેલા પ્રવાસીઓ નેપાળમાં 26 ઓગસ્ટના રોજ થયેલા ભયંકર પૂરમાંથી બચીને કેરળના 36 પ્રવાસીઓ સુરક્ષિત રીતે ભારત પરત આવ્યા. આ જૂથને પૂર દરમિયાન આશરે 100 કિલોમીટર રોડ માર્ગે નેપાળ સરહદ સુધી લઇ જઈને તેનાથી આગળ ગોરખપુર એરપોર્ટ દ્વારા વિવિધ ફ્લાઇટોમાં તેમના ઘરે મોકલવામાં આવ્યા. મોટા ભાગના પ્રવાસીઓ રવિવારે વહેલી સવારે નેદુમ્બાસેરી એરપોર્ટ પર પહોંચ્યા, … Read more