નેપાળના ભયંકર પૂરમાંથી બચીને ભારત પરત ફર્યા કેરળના 36 પ્રવાસીઓ

તમિલનાડુમાં નવજાત બાળકોને સોનાની વીંટી

નેપાળના પૂરમાંથી બચેલા પ્રવાસીઓ નેપાળમાં 26 ઓગસ્ટના રોજ થયેલા ભયંકર પૂરમાંથી બચીને કેરળના 36 પ્રવાસીઓ સુરક્ષિત રીતે ભારત પરત આવ્યા. આ જૂથને પૂર દરમિયાન આશરે 100 કિલોમીટર રોડ માર્ગે નેપાળ સરહદ સુધી લઇ જઈને તેનાથી આગળ ગોરખપુર એરપોર્ટ દ્વારા વિવિધ ફ્લાઇટોમાં તેમના ઘરે મોકલવામાં આવ્યા. મોટા ભાગના પ્રવાસીઓ રવિવારે વહેલી સવારે નેદુમ્બાસેરી એરપોર્ટ પર પહોંચ્યા, … Read more

નેપાળ પૂરપ્રકોપ: 150થી વધુ ભારતીય સંપર્કવિહોણા, ગુજરાતના 24 પ્રવાસીઓમાં 8 વધુ ગુમ

તમિલનાડુમાં નવજાત બાળકોને સોનાની વીંટી

નેપાળમાં પૂરપ્રકોપની સ્થિતિ નેપાળ-તિબેટ સરહદના કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ પર સર્જાયેલા તીવ્ર પૂરપ્રકોપ પછી 150થી વધુ ભારતીયો સંપર્કવિહોણા હોવાનું આશંકા છે. આ ઘટના સંબંધિત માહિતી અનુસાર ગુજરાતાના વધુ 8 પ્રવાસીઓ લાપતા થયા બાદ ગુજરાતના કુલ ગુમ થયેલા પ્રવાસીઓનો આંકડો 24 પર પહોંચી ગયો છે. પરિવારોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને રાજ્ય સરકાર કેન્દ્ર અને કાઠમંડુ … Read more