દિલ્હીમાં કચરાના પહાડો હટાવાયા, 2.16 કરોડ મેટ્રિક ટન કચરો વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરાયો
દિલ્હીમાં કચરાના પહાડો હટાવાયા દિલ્હીને કચરાના વિશાળ પહાડોથી મુક્ત કરવાની દિશામાં સરકારે મોટી કામગીરી પૂરી કરી હોવાનો દાવો કર્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે ઓખલા, ભલસ્વા અને ગાઝીપુરની ત્રણ મુખ્ય લેન્ડફિલ સાઈટ્સ પર કુલ 2.16 કરોડ મેટ્રિક ટન કચરાનું વૈજ્ઞાનિક પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે અને આશરે 100 એકર જમીન રિક્લેમ કરવામાં આવી છે. સરકારનો આ દાવો … Read more