કૈલાશ માનસરોવર યાત્રા બાદ માનસી પારેખ સુરક્ષિત રીતે મુંબઈ પરત; ગ્યારુંંગ પોર્ટ નજીક પૂરનો ભયાનક અનુભવ શેર કર્યો
કૈલાશ માનસરોવર યાત્રા બાદ માનસી પારેખની સુરક્ષિત પરત ગુજરાતી અભિનેત્રી અને 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા માનસી પારેખ કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરીને સુરક્ષિત રીતે મુંબઈ પરત આવી છે. યાત્રા દરમિયાન તિબેટ-નેપાળ સરહદ વિસ્તારમાં ગ્યારુંંગ પોર્ટ નજીક અચાનક પૂરની ઘટને એને અને અન્ય યાત્રાળુઓને ગંભીર પરિસ્થિતિ સાથે સામનો કરાવ્યો હતો. માનસીએ આ અનુભવ વિશે સોશિયલ … Read more