મોડાસામાં ઈદ-એ-મિલાદની ખાસ ઉજવણી, જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

મોડાસામાં ઈદ-એ-મિલાદ

મોડાસામાં ઈદ-એ-મિલાદની ઉજવણી ઈદ-એ-મિલાદ ના પર્વની ઉજવણી અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મોટા ઉત્સાહ અને ધાર્મિક ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. ઈસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસને સમર્પિત આ પર્વ દરમિયાન શહેરનાં વિવિધ વિસ્તારો રંગબેરંગી રોશની અને વિશેષ બાબતોથી ઝલમલાયા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ પવિત્ર તહેવારમાં સામેલ થયા હતા … Read more

અરવલ્લી જિલ્લા કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત – મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય

Aravalli Congress News

અહેવાલ : યોગેશભાઈ , મોડાસા Aravalli Congress News અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓ, યુવાનો અને સામાજિક કાર્યકરોને પ્રાધાન્ય આપીને ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓની નિમણૂક કરાઈ છે. આ પગલાથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. Aravalli Congress News : નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત … Read more

સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હોસ્પિટલ વિઝિટ કાર્યક્રમ

Pharm.D Hospital Visit Program students at KD Hospital

સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ દ્વારા Pharm.D Hospital Visit Programનું આયોજન કરી વિદ્યાર્થીઓને વ્યવહારુ અને ક્લિનિકલ તાલીમ આપવામાં આવી.

ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન ૨૦૨૬ અંતર્ગત શિક્ષકોનું રાજ્યસ્તરીય સન્માન

Gujarat Saraswat Shikshak Sanman 2026 award ceremony teachers honored

નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન ૨૦૨૬ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન આપવામાં આવ્યું. નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન ૨૦૨૬ કાર્યક્રમનું આયોજન … Read more

ભારત વિકાસ પરિષદ ઇડર શાખા સેવા પ્રકલ્પ દ્વારા સ્વેટર વિતરણ

ભારત વિકાસ પરિષદ ઇડર શાખા દ્વારા ત્રણ સ્કૂલના ૮૬ બાળકોને સ્વેટર વિતરણ, સેવા પ્રકલ્પ અંતર્ગત અનોખી પહેલ ભારત વિકાસ પરિષદ ઇડર શાખાએ ત્રણ સ્કૂલના ૮૬ બાળકોને સ્વેટર વિતરણ કરી હિતગ્રાહી સેવા આપી માગસર વદ પાંયમ, વિક્રમ સંવત ૨૦૮૨ના રોજ ભારત વિકાસ પરિષદ ઇડર શાખાએ ઇડર શહેરની ત્રણ સ્કૂલના બાળકોને સ્વેટર વિતરણ કરીને સેવા પ્રકલ્પ અંતર્ગત … Read more

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી યુવાદિનનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લાના લાટીવાળા DL Ed Collegeમાં સ્વામી વિવેકાનંદ યુવા દિન ઉજવણી, શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્ય તથા DIET Lecturerની વિશેષ હાજરી મોડાસા ખાતે MK Shah Lativali DL Ed Collegeમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અને Youth Day નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્ય રોઝલીન એચ. સુવેરા અને DIET Lecturer … Read more

પાલનપુરમાં યોજાયેલા ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન–2026’ કાર્યક્રમમાં રાજ્યના 2121 શિક્ષકોનું ગૌરવપૂર્ણ સન્માન

Gujarat Saraswat Sanman 2026 teachers Palanpur

Gujarat Saraswat Sanman 2026 કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો, જેમાં NEP 2020 અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓના 2121 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતના શિક્ષણક્ષેત્રે ગુણવત્તા અને આધુનિકતાની ઉજવણી ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા, આધુનિકતા અને નવીન અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યસ્તરીય ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન–2026’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 11 જાન્યુઆરી, 2026ના રોજ રવિવારે પાલનપુર … Read more

ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો, ભાભર પોલીસે 25 દિવસ બાદ કરી ધરપકડ

Bhabhar Police arrested main accused in Buretha murder case

ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસ માં 25 દિવસથી ફરાર મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે અજય ઠાકોરને ભાભર પોલીસે ભાવનગરના પાલીતાણા પાસેથી ઝડપી જેલ હવાલે કર્યો. 🔸 બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસની ઘટના ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસ સંદર્ભે તારીખ 15/12/2025 ના રોજ ભાભર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ … Read more

લાખણી તાલુકાના હેમાસરા ખાતે રામકથાનું ભવ્ય આયોજન, ભુવાજી રામાબાપુએ રૂ.11000નું દાન આપ્યું,

Hemasara Ramkatha at Hanumanji Temple Lakhani Taluka

લાખણી તાલુકાના હેમાસરા ગામે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલી રામકથામાં ભુવાજી રામાબાપુએ રૂ.11000નું દાન આપ્યું, ભક્તો માટે ભોજન સહિત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રામકથાના આયોજનની વિશેષતા હેમાસરા વિસ્તારમાં રાજપૂત પરિવાર દ્વારા આયોજિત રામકથામાં વ્યાસ પીઠ પર કથાકાર કેતનદાસજી રણછોડદાસજી સાધુ બિરાજમાન છે. તેઓ સરળ ભાષામાં કથાનું રસપાન કરાવી રહ્યા છે અને ઉપસ્થિત ભાવિક ભક્તોને દાખલા તથા … Read more