મંજુબેન દરજીનું સન્માન: વાવ-થરાદથી આવેલી મહિલા સદસ્યને ગાંધીનગરમાં વિશ્વાસભર્યું સન્માન
*વાવ-થરાદ જિલ્લાના થરાદના મહિલા સદસ્યનું જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરી તેમનું સન્માન કરાયું* સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ, દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના વિશેષ આશીર્વાદ અને પૂજ્ય મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ તેમજ ઉષાબેન કપૂરના પ્રમુખપદે ‘સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિ’ની વાર્ષિક અહેવાલ બેઠકનું આયોજન ગત તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ … Read more