ભિલોડામાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા સંત પારાયણ’ ઉત્સાહપૂર્વક સંપન્ન

શ્રીમદ્ ભગવદ્ ગीતા સંત પારાયણ

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંત પારાયણ ભિલોડામાં પૂજ્ય સંતોના સાગરે ભરપૂર ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક પૂર્ણ થયું. ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સતપુરુષ પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની વિશેષ પ્રેરણા અને આશીર્વાદ હેઠળ આ ત્રિદિવસીય પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ મોડાસા દ્વારા કૃષ્ણાપુરા પ્રાથમિક શાળામાં ડ્રેસ વિતરણ અને વૃક્ષારોપણ યોજાયું ગુરુહરિ મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદ સંત પારાયણ … Read more