પેરિસમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની ઉજવણી

PM મોદીના જન્મદિવસે BJPનું અભિયાન

મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતી પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે 13 સપ્ટેમ્બર 2026ના રોજ બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતી ભવ્ય રીતે ઉજવાઈ. હજારો ભક્તો જોડાયા અને કારણે યુરોપમાં તેમની જન્મજયંતીની પ્રથમ ઉજવણી તરીકે આ કાર્યક્રમને વિશેષ ઐતિહાસિક મહત્વ આપવામાં આવ્યું. ઉજવણી અને સ્થળ આ વિશેષ કાર્યક્રમ પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે … Read more