પર્યુષણમાં પાલીતાણા જતા જૈન યાત્રાળુઓને રાહત: ભાવનગર–બાંદ્રા વચ્ચે 16 સપ્ટેમ્બરે સ્પેશિયલ ટ્રેન

એશિયન ગેમ્સ 2026

પર્યુષણમાં પાલીતાણા જૈન યાત્રાળુઓને રાહત પશ્ચિમ રેલવે એ પર્યુષણ પર્વ 2026 દરમિયાન ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 16 સપ્ટેમ્બર 2026નાં રોજ ભાવનગરથી ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ખાસ કરીને પાલીતાણા પવિત્ર તીર્થ પર જતાં જૈન યાત્રીઓ તથા ભાવનગર–મુંબઈ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે આ … Read more

બાંદ્રામાં મહિલાએ કારથી 9 વર્ષના બાળકને ટક્કર મારી, ઘટનાસ્થળે જ મોત

કેદારનાથ ગર્ભગૃહની વાયરલ રીલ

બાંદ્રામાં બાળકને કાર ટક્કર મુંબઈના પોશ વિસ્તારમાં આવેલી બાંદ્રાની વ્યસ્ત માર્ગ પર એક લક્ઝરી કાર દ્વારા 9 વર્ષના બાળકને ટક્કર લાગતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ટક્કરના સમયે આસપાસ હલચલ મચી ગયો અને સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની વિગત મુજબ, આ અકસ્માત બાંદ્રાના વ્યસ્ત રોડ પર બન્યો હતો. ટોયોટા ઈનોવા હાઇક્રોસ … Read more