પર્યુષણમાં પાલીતાણા જતા જૈન યાત્રાળુઓને રાહત: ભાવનગર–બાંદ્રા વચ્ચે 16 સપ્ટેમ્બરે સ્પેશિયલ ટ્રેન

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ

પર્યુષણમાં પાલીતાણા જૈન યાત્રાળુઓને રાહત પશ્ચિમ રેલવે એ પર્યુષણ પર્વ 2026 દરમિયાન ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 16 સપ્ટેમ્બર 2026નાં રોજ ભાવનગરથી ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ખાસ કરીને પાલીતાણા પવિત્ર તીર્થ પર જતાં જૈન યાત્રીઓ તથા ભાવનગર–મુંબઈ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે આ … Read more