નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું

નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી 14મી નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ પોતાની કુશળતા, વ્યૂહરચના અને અદમ્ય આશાવાદથી દેશભરમાં પ્રશંસા મેળવી છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ વય જૂથોની કેટેગરીમાં અનેક રાજ્યોના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ગુજરાતના … Read more

Modasa PTC College: શિક્ષક સંગોષ્ઠીમાં ધનગીરી બાપુએ આપ્યું નિર્વ્યસનનું મહત્વ

અહેવાલ : યોગેશભાઈ મોડાસા , મોડાસા લાટીવાળા PTC College માં નવી વર્ષની ઉજવણી, શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધો પર વિશેષ ભાર મોડાસાની લાટીવાળા PTC કોલેજમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત શિક્ષક સંગોષ્ઠી યોજાઈ હતી, જેમાં દેવરાજ ધામના સંત ધનગીરી બાપુએ શિક્ષકના નિર્વ્યસન અને કર્તવ્ય વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. મોડાસા PTC College માં શિક્ષક સંગોષ્ઠીનું આયોજન મોડાસા લાટીવાળા … Read more

ખાટુશ્યામ, સાલસર હનુમાનજી અને પુષ્કર યાત્રા માટે ખાસ ટુર પેકેજ

વિનોદભાઈ ભાવસાર (Mo. 9106154081) ધાર્મિક પ્રવાસીઓ માટે લક્ઝરી બસ યાત્રા, 6-8 જાન્યુઆરીએ ખાસ વ્યવસ્થા ધાર્મિક યાત્રાના શોખીન લોકો માટે ખુશીના સમાચાર છે. આવનાર 6, 7 અને 8 જાન્યુઆરીએ ખાટુશ્યામ, સાલસર હનુમાનજી, પુષ્કર તથા સાળીયા શેઠના દર્શન માટે વિશેષ ટુરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓને આરામદાયક લક્ઝરી સ્લીપર બસમાં પ્રવાસ કરવાની સુવિધા મળશે, … Read more

ઇડર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વેટર વિતરણ

અહેવાલ રાજેશભાઈ ચાવડા, સાબરકાંઠા બ્યુરો ચીફ ગોરલ ધોળીયા શાળામાં 200 બાળકોને વિનામૂલ્યે સ્વેટર આપ્યા ભારત વિકાસ પરિષદ ઇડર શાખાએ 26 ડિસેમ્બર, 2025ના રોજ ગોરલ મુકામે ધોળીયા પ્રાથમિક શાળામાં 200 ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને ગરમ સ્વેટર અને ટોપીનું વિતરણ કર્યું હતું. આ સેવાકાર્ય શિયાળાની ઠંડીમાં દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે વિતરણ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના શક્તિ … Read more

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવ- થરાદ જિલ્લામાં રૂ. ૫૪.૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ રૂ. ૫૪.૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે … Read more