સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોમનાથ મંદિર ભારતના આત્મવિશ્વાસ અને પુનઃનિર્માણનું પ્રતીક

Somnath Swabhiman Parv Shaurya Yatra Narendra Modi

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય યાત્રા અને જંગી જાહેરસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સોમનાથનો ઇતિહાસ વિનાશનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઐતિહાસિક શૌર્ય યાત્રા સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ અને પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દેવાધિદેવ મહાદેવની પાવન … Read more

ગાંધીનગરના જમિયતપુરા ખાતે રૂ.300 કરોડથી વધુના ખર્ચે વિશ્વ આંજણાધામ નિર્માણનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો

Vishva Anjanadham Bhoomi Pujan Ceremony at Jamiatpura Gandhinagar

ગાંધીનગરના જમિયતપુરા ખાતે રૂ.300 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા વિશ્વ આંજણાધામના ભૂમિપૂજન સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જ્ઞાનવત્સલ સ્વામી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. 🔸 વિશ્વ આંજણાધામ નિર્માણનો ઐતિહાસિક આરંભ ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામના નિર્માણનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો. અંદાજે રૂ.300 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થા આંજણા ચૌધરી સમાજ માટે શિક્ષણ, સંસ્કાર અને સંગઠનનું કેન્દ્ર … Read more

ગાંધીનગરમાં ઉત્તરાયણની તૈયારી શરૂ: જાણો શહેરનાપતંગ બજારો વિશે

ઉત્તરાયણ 2026 પહેલા ગાંધીનગરમાં પતંગ બજાર શરૂ. સેક્ટર 11 રામકથા મેદાન, સેક્ટર 21 શાકમાર્કેટ અને સેક્ટર 7 આપના બજારમાં પતંગ ખરીદીનો ઉત્સાહ. ગાંધીનગર ઉત્તરાયણની તૈયારી શરૂ: ગાંધીનગરમાં પતંગ બજારમાં ધમાલ ઉત્તરાયણના પર્વ નજીક આવતા ગાંધીનગર શહેરમાં પતંગ બજારોમાં જોરદાર રોનક જોવા મળી રહી છે. પતંગ પ્રેમીઓ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં હંગામી તથા સ્થાયી પતંગ બજારો … Read more

ગાંધીનગર-સ્પીપામાં ‘અટલ સ્મૃતિ વ્યાખ્યાન’ શ્રેણીનું ચોથું વ્યાખ્યાન યોજાયું

ગાંધીનગર સ્પીપામાં અટલ સ્મૃતિ વ્યાખ્યાન – કાર્તિક મુરલીધરન

ગાંધીનગર સ્થિત સ્પીપામાં અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત અર્થશાસ્ત્રી કાર્તિક મુરલીધરન દ્વારા રાજ્ય આધારિત વિકાસ અને અસરકારક શાસન વિષય પર વ્યાખ્યાન યોજાયું.ગાંધીનગર-સ્પીપા ખાતે ‘અટલ સ્મૃતિ વ્યાખ્યાન’ શ્રેણીનું ચોથું વ્યાખ્યાન યોજાયું ગાંધીનગર સમાચાર રાજ્યના અસરકારક, પારદર્શક અને વિકાસલક્ષી શાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળની Administrative Reforms and Training Division (ARTD) દ્વારા ગાંધીનગર … Read more

રાહ-વીર યોજના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે ગાંધીનગરની કોલેજમાં વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું

ગાંધીનગર સમાચાર – એચ. એલ. કોલેજમાં રાહ-વીર યોજના અંગે માર્ગ સલામતી સત્ર

ગાંધીનગરની એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાહ-વીર યોજના અને ટ્રાફિક નિયમો અંગે વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું.રાહ-વીર યોજના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે એચ. એલ. કોલેજમાં વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું ગાંધીનગર સમાચાર રાહ-વીર (Good Samaritan) યોજના અંગે યુવાનોમાં જાગૃતિ વધારવાના હેતુસર ગાંધીનગર સ્થિત એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ … Read more

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગર દ્વારા નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર ખાતે દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના થિયેટર તથા નૃત્ય વિભાગ દ્વારા ગુજરાતના પ્રખ્યાત નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર (બનાસકાંઠા) ખાતે એક ભાવવિભોર અને દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ Border Security Force, Gujarat Tourism તથા Nadabet Indo-Pak Border સીમા દર્શન પ્રોજેક્ટના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એક પાત્ર અભિનય સ્પર્ધા સાથે સાથે સંગીતમય નૃત્ય-નાટિકા “Heritage Walk on India’s Map” રજૂ કરી. … Read more

ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક અધિવેશન આનંદ નિકેતન સ્કૂલમાં યોજાયું

Gujarat Awardee Teachers Federation Annual Conference and Felicitation Ceremony

ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહ ગાંધીનગરના આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો, જેમાં એવોર્ડી શિક્ષકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સંગઠન એટલે ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન. તેના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહનું આયોજન આનંદ નિકેતન … Read more

સશક્ત નારી મેળા ગુજરાત: સ્વદેશી ઉત્પાદનો સાથે મહિલા સશક્તીકરણને નવી દિશા

Sashakt Nari Mela Gujarat

સશક્ત નારી મેળા ગુજરાત દ્વારા રાજ્યના ૩૧ જિલ્લાઓમાં રૂ. ૪ કરોડથી વધુ સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું. મહિલા સશક્તીકરણ અને ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ યોજનાને વેગ મળ્યો. સશક્ત નારી મેળા ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તીકરણ અને સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહનનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યો છે.વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેકવિધ સ્વદેશી … Read more