UNSCમાં ભારતનો દાવો: આતંકવાદીઓને ‘સેફ હેવન’ મળશે નહીં તેવી વ્યવસ્થા જરુરી

હુતી હુમલાઓ અને વૈશ્વિક તેલ પર અસર

UNSCમાં ભારતનો દાવો ભારતે સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદમાં (UNSC) દાવો કર્યો કે 9/11 હુમલાની સાજિશ સાથે જોડાયેલા અલ-કાયદાના નેતાઓને જે પ્રકારનું વાતાવરણ અને આશ્રય મળ્યું હતું, તે જ પ્રકારની પરિસ્થિતિથી બાદના વર્ષોમાં અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠનોને પણ લાભ મળ્યો છે. ભારતીય પ્રતિનિધિએ ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ઉલ્લેખ સાથે કહ્યું કે આ પ્રકારના સંગઠનો પોતાની … Read more