અમદાવાદમાં તહેવારો પહેલાં મીઠાઈઓનું સ્થળ પર રેપિડ પરીક્ષણ શરૂ

દિલ્હી એનસીઆરમાં સ્વાઇન ફ્લૂ

તહેવારો પહેલાં મીઠાઈઓનું રેપિડ પરીક્ષણ તહેવારોની મોસમ શરૂ થતા જ મીઠાઈ અને ફરસાણની માંગ વધતા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્થળ પર જ ત્વરિત ગુણવત્તા તપાસ શરૂ કરી છે. મણિનગર વિસ્તારથી શરૂ કરીને શહેરના તમામ સાતેય ઝોનમાં મીઠાઈ, ફરસાણ, ચોકલેટ, પનીર અને ચીઝ જેવી ખાદ્ય વસ્તુઓની દુકાનો પર રેપિડ ટેસ્ટ કિટથી તપાસ કરવામાં આવી રહી છે. … Read more