બિહાર પૂરના કારણે રેલ સેવાઓ પર અસર: 10 મેમુ રદ, અનેક એક્સપ્રેસ ડાયવર્ટ
બિહાર પૂરના કારણે રેલ સેવાઓ પર અસર બિહારમાં સતત ભારે વરસાદ અને પૂરની ગંભીર પરિસ્થિતિને લીધે રેલવે ટાત્રાફિક પર પ્રભાવ પડી રહ્યો છે. પટના-ગયા સેક્શન પર પુનપુન અને પારસા બજાર વચ્ચે આવેલ રેલ બ્રિજ નંબર 21 પર પાણીનું સ્તર જોખમિક સ્તર પાર કરી ગયું છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે અને પૂર્વ મધ્ય રેલ્વે … Read more