બોન્ડટાઇટ દ્વારા રણબીર કપૂર સાથે નવી બ્રાન્ડ કેમ્પેઇનનો પ્રારંભ
એસ્ટ્રલ લિમિટેડની બોન્ડટાઇટ બ્રાન્ડ દ્વારા Bondtite New Brand Campaign લોન્ચ કરી રણબીર કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડવામાં આવ્યા.
એસ્ટ્રલ લિમિટેડની બોન્ડટાઇટ બ્રાન્ડ દ્વારા Bondtite New Brand Campaign લોન્ચ કરી રણબીર કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડવામાં આવ્યા.
ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે બાળકો, ઇન્ટર્નશિપની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા પક્ષી બચાવ અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની જનજાગૃતિ સાથે ઉજવણી કરવામાં આવી. ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટર ખાતે મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકા ખાતે તા. 13 જાન્યુઆરી 2026, મંગળવારના રોજ … Read more
સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાના સંકલ્પને સાકાર કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા : શ્રી કસવાલા Savarkundlaમાં 100 એકર સ્માર્ટ GIDC મંજૂરી, રોજગારી અને ઉદ્યોગમાં નવી તકો સાવરકુંડલામાં સ્માર્ટ GIDC માટે ૪ લાખ ચોરસ મીટર (૧૦૦ એકર) જમીન પર મંજૂરી મળતા … Read more
GCCI દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઇસ્કોન વૃંદાવનના સંત ડૉ. કૃષ્ણ મુરારીજીએ ગૌ સેવા, વિજ્ઞાન અને આત્મનિર્ભર ભારત પર પ્રકાશ પાડ્યો મકર સંક્રાંતિ જેવા પવિત્ર પર્વને ગૌ સેવાના મહાપર્વ તરીકે ઉજવવાની ભાવનાને ઉજાગર કરતી એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પહેલ તાજેતરમાં જોવા મળી હતી. Global Confederation of Cow Based Industries (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “મકર સંક્રાંતિ … Read more
કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. ગૌસેવા, પ્રાકૃતિક ખેતી અને નિઃશુલ્ક ધાર્મિક સુવિધાઓ સાથે કિશાન ગૌશાળા બની રહી છે સેવાભાવનું કેન્દ્ર ઉતરાયણ ભારતીય સંસ્કૃતિમાં એક પવિત્ર અને આસ્થાભર્યો ઉત્સવ માનવામાં આવે છે. આ પાવન અવસરે દાનનું વિશેષ મહત્વ છે અને ગૌમાતા માટે કરેલું … Read more
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય યાત્રા અને જંગી જાહેરસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સોમનાથનો ઇતિહાસ વિનાશનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઐતિહાસિક શૌર્ય યાત્રા સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ અને પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દેવાધિદેવ મહાદેવની પાવન … Read more
સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 108 ઘોડાઓની શૌર્ય યાત્રા તથા ભવ્ય ડ્રોન શો યોજાશે. ભારતીય સંસ્કૃતિના રક્ષકો અને આસ્થાના કેન્દ્રોની મહત્તા નવી પેઢી સુધી પહોંચાડવા સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ અંગેની પૂર્વ તૈયારીઓની મહત્વપૂર્ણ માહિતી આપતા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે … Read more
સોમનાથ સ્વાભિમાન પર્વ – મંદિર સુશોભન અને સાધુ સંતોની પદયાત્રા
દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના થિયેટર તથા નૃત્ય વિભાગ દ્વારા ગુજરાતના પ્રખ્યાત નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર (બનાસકાંઠા) ખાતે એક ભાવવિભોર અને દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ Border Security Force, Gujarat Tourism તથા Nadabet Indo-Pak Border સીમા દર્શન પ્રોજેક્ટના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એક પાત્ર અભિનય સ્પર્ધા સાથે સાથે સંગીતમય નૃત્ય-નાટિકા “Heritage Walk on India’s Map” રજૂ કરી. … Read more
✨ શું તમને લખવાનો શોખ છે? શું તમે✔️ લેખ લખો છો?✔️ વિચારો શબ્દોમાં ઉતારી શકો છો?✔️ સમાજ સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો? 👉 તો Trend Gujarat આપે છે તમને તમારું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ! 📢 આપ પણ આપના આર્ટિકલ અમોને મોકલો તમારા દ્વારા લખાયેલા📝 સમાચાર📝 માહિતીપ્રધાન લેખ📝 સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, લાઈફસ્ટાઈલ વિષયક લેખ Trend Gujarat વેબસાઇટ … Read more