ઈડરના ભૂવેલમાં સંત શિરોમણિ રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કળશ પૂજા

સંત રવિદાસની ૬૫૦મી જન્મજયંતિ ઉજવણી સંત શિરોમણિ રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતિને સમર્પિત ગુજરાતમાં ‘સમરસતા સંકલ્પ અભિયાન’ હેઠળ ભવ્ય કળશ યાત્રાઓનું આયોજન કરી રહ્યું છે. આ યાત્રાઓ અંબાજી અને કાશી જેવા પવિત્ર સ્થળોથી પ્રસ્થાન કરી એક અનેક શહેરો અને ગામડાઓમાં ફરી રહી છે, જેમાં ઈડરનું ભૂવેલ ગામ પણ સામેલ છે. કળશ યાત્રા અને પૂજા કાર્યક્રમ ગત ૧ … Read more

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ, ભવ્ય શૌર્ય યાત્રા અને ડ્રોન શો યોજાશે

સોમનાથ સ્વાભિમાન પર્વ – ઓમકાર જાપ, શૌર્ય યાત્રા અને ભવ્ય ઉજવણી

સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 108 ઘોડાઓની શૌર્ય યાત્રા તથા ભવ્ય ડ્રોન શો યોજાશે. ભારતીય સંસ્કૃતિના રક્ષકો અને આસ્થાના કેન્દ્રોની મહત્તા નવી પેઢી સુધી પહોંચાડવા સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ અંગેની પૂર્વ તૈયારીઓની મહત્વપૂર્ણ માહિતી આપતા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે … Read more

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સોમનાથ રોશની અને સુશોભનથી દિવ્ય આધ્યાત્મિક માહોલમાં ગુંજી ઉઠ્યું

સોમનાથ સ્વાભિમાન પર્વ – મંદિર સુશોભન અને સાધુ સંતોની પદયાત્રા

સોમનાથ સ્વાભિમાન પર્વ – મંદિર સુશોભન અને સાધુ સંતોની પદયાત્રા