ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી, પક્ષી બચાવ માટે જનજાગૃતિ કાર્યક્રમ

ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે બાળકો, ઇન્ટર્નશિપની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા પક્ષી બચાવ અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની જનજાગૃતિ સાથે ઉજવણી કરવામાં આવી. ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટર ખાતે મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકા ખાતે તા. 13 જાન્યુઆરી 2026, મંગળવારના રોજ … Read more

સાવરકુંડલામાં ૪ લાખ ચો.મી (૧૦૦ એકર)  માં સ્માર્ટ GIDC બનવાની મંજૂરી મળતા હરખની હેલી

Savarkundla Smart GIDC

સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાના સંકલ્પને સાકાર કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા : શ્રી કસવાલા Savarkundlaમાં 100 એકર સ્માર્ટ GIDC મંજૂરી, રોજગારી અને ઉદ્યોગમાં નવી તકો સાવરકુંડલામાં સ્માર્ટ GIDC માટે ૪ લાખ ચોરસ મીટર (૧૦૦ એકર) જમીન પર મંજૂરી મળતા … Read more

ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત મકર સંક્રાંતિ નિમિત્તે ‘ગૌ સેવાના મહાપર્વ’ પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

GCCI દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઇસ્કોન વૃંદાવનના સંત ડૉ. કૃષ્ણ મુરારીજીએ ગૌ સેવા, વિજ્ઞાન અને આત્મનિર્ભર ભારત પર પ્રકાશ પાડ્યો મકર સંક્રાંતિ જેવા પવિત્ર પર્વને ગૌ સેવાના મહાપર્વ તરીકે ઉજવવાની ભાવનાને ઉજાગર કરતી એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પહેલ તાજેતરમાં જોવા મળી હતી. Global Confederation of Cow Based Industries (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “મકર સંક્રાંતિ … Read more

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

Kishan Gaushala Rajkot gauseva of 2300 gaumata and natural farming activities

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. ગૌસેવા, પ્રાકૃતિક ખેતી અને નિઃશુલ્ક ધાર્મિક સુવિધાઓ સાથે કિશાન ગૌશાળા બની રહી છે સેવાભાવનું કેન્દ્ર ઉતરાયણ ભારતીય સંસ્કૃતિમાં એક પવિત્ર અને આસ્થાભર્યો ઉત્સવ માનવામાં આવે છે. આ પાવન અવસરે દાનનું વિશેષ મહત્વ છે અને ગૌમાતા માટે કરેલું … Read more

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોમનાથ મંદિર ભારતના આત્મવિશ્વાસ અને પુનઃનિર્માણનું પ્રતીક

Somnath Swabhiman Parv Shaurya Yatra Narendra Modi

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય યાત્રા અને જંગી જાહેરસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સોમનાથનો ઇતિહાસ વિનાશનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઐતિહાસિક શૌર્ય યાત્રા સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ અને પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દેવાધિદેવ મહાદેવની પાવન … Read more

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ, ભવ્ય શૌર્ય યાત્રા અને ડ્રોન શો યોજાશે

સોમનાથ સ્વાભિમાન પર્વ – ઓમકાર જાપ, શૌર્ય યાત્રા અને ભવ્ય ઉજવણી

સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 108 ઘોડાઓની શૌર્ય યાત્રા તથા ભવ્ય ડ્રોન શો યોજાશે. ભારતીય સંસ્કૃતિના રક્ષકો અને આસ્થાના કેન્દ્રોની મહત્તા નવી પેઢી સુધી પહોંચાડવા સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ અંગેની પૂર્વ તૈયારીઓની મહત્વપૂર્ણ માહિતી આપતા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે … Read more

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સોમનાથ રોશની અને સુશોભનથી દિવ્ય આધ્યાત્મિક માહોલમાં ગુંજી ઉઠ્યું

સોમનાથ સ્વાભિમાન પર્વ – મંદિર સુશોભન અને સાધુ સંતોની પદયાત્રા

સોમનાથ સ્વાભિમાન પર્વ – મંદિર સુશોભન અને સાધુ સંતોની પદયાત્રા

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગર દ્વારા નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર ખાતે દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના થિયેટર તથા નૃત્ય વિભાગ દ્વારા ગુજરાતના પ્રખ્યાત નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર (બનાસકાંઠા) ખાતે એક ભાવવિભોર અને દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ Border Security Force, Gujarat Tourism તથા Nadabet Indo-Pak Border સીમા દર્શન પ્રોજેક્ટના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એક પાત્ર અભિનય સ્પર્ધા સાથે સાથે સંગીતમય નૃત્ય-નાટિકા “Heritage Walk on India’s Map” રજૂ કરી. … Read more

📰 ✍️ લેખનપ્રેમીઓ માટે ખાસ તક!

✨ શું તમને લખવાનો શોખ છે? શું તમે✔️ લેખ લખો છો?✔️ વિચારો શબ્દોમાં ઉતારી શકો છો?✔️ સમાજ સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો? 👉 તો Trend Gujarat આપે છે તમને તમારું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ! 📢 આપ પણ આપના આર્ટિકલ અમોને મોકલો તમારા દ્વારા લખાયેલા📝 સમાચાર📝 માહિતીપ્રધાન લેખ📝 સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, લાઈફસ્ટાઈલ વિષયક લેખ Trend Gujarat વેબસાઇટ … Read more

ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક અધિવેશન આનંદ નિકેતન સ્કૂલમાં યોજાયું

Gujarat Awardee Teachers Federation Annual Conference and Felicitation Ceremony

ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહ ગાંધીનગરના આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો, જેમાં એવોર્ડી શિક્ષકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સંગઠન એટલે ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન. તેના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહનું આયોજન આનંદ નિકેતન … Read more