ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત મકર સંક્રાંતિ નિમિત્તે ‘ગૌ સેવાના મહાપર્વ’ પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

GCCI દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઇસ્કોન વૃંદાવનના સંત ડૉ. કૃષ્ણ મુરારીજીએ ગૌ સેવા, વિજ્ઞાન અને આત્મનિર્ભર ભારત પર પ્રકાશ પાડ્યો મકર સંક્રાંતિ જેવા પવિત્ર પર્વને ગૌ સેવાના મહાપર્વ તરીકે ઉજવવાની ભાવનાને ઉજાગર કરતી એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પહેલ તાજેતરમાં જોવા મળી હતી. Global Confederation of Cow Based Industries (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “મકર સંક્રાંતિ … Read more

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

Kishan Gaushala Rajkot gauseva of 2300 gaumata and natural farming activities

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. ગૌસેવા, પ્રાકૃતિક ખેતી અને નિઃશુલ્ક ધાર્મિક સુવિધાઓ સાથે કિશાન ગૌશાળા બની રહી છે સેવાભાવનું કેન્દ્ર ઉતરાયણ ભારતીય સંસ્કૃતિમાં એક પવિત્ર અને આસ્થાભર્યો ઉત્સવ માનવામાં આવે છે. આ પાવન અવસરે દાનનું વિશેષ મહત્વ છે અને ગૌમાતા માટે કરેલું … Read more

મગોડી ખાતે બિહોલા રાજપૂત સમાજનું નવમું સ્નેહમિલન, સમાજ રત્ન એવોર્ડ સાથે સન્માન કાર્યક્રમ યોજાયો

bihola-rajput-samaj-snehamilan-2026-magodi

મગોડી ખાતે યોજાયેલા Bihola Rajput Samaj Snehamilan 2026 કાર્યક્રમમાં સમાજ રત્ન એવોર્ડ, સહાય વિતરણ અને સામાજિક સન્માન કાર્યક્રમ યોજાયો. સામાજિક એકતા, સેવા અને શિક્ષણના સંદેશ સાથે બિહોલા રાજપૂત સમાજનો ભવ્ય કાર્યક્રમ બિહોલા રાજપૂત સમાજ દ્વારા તા. 11-01-2026ના રોજ મગોડી, તાલુકો અને જિલ્લો ગાંધીનગર ખાતે નવમા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પાલજ ખાતે … Read more

પાલનપુરમાં યોજાયેલા ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન–2026’ કાર્યક્રમમાં રાજ્યના 2121 શિક્ષકોનું ગૌરવપૂર્ણ સન્માન

Gujarat Saraswat Sanman 2026 teachers Palanpur

Gujarat Saraswat Sanman 2026 કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો, જેમાં NEP 2020 અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓના 2121 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતના શિક્ષણક્ષેત્રે ગુણવત્તા અને આધુનિકતાની ઉજવણી ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા, આધુનિકતા અને નવીન અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યસ્તરીય ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન–2026’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 11 જાન્યુઆરી, 2026ના રોજ રવિવારે પાલનપુર … Read more

Trend Gujarat E-Paper 12 January 2026 | આજનું ટ્રેન્ડ ગુજરાત અખબાર PDF

Trend Gujarat આજનું E-Paper 12 January 2026 વાંચો. તાજા ગુજરાત સમાચાર, રાજકારણ, શહેર સમાચાર, બિઝનેસ, રમતગમત અને વધુ – PDF અને ઈમેજ સાથે. Trend Gujarat આજનું E-Paper 12 January 2026 હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. આજના અખબારમાં ગુજરાતના તાજા સમાચાર, ગાંધીનગર અને અમદાવાદ શહેર સમાચાર, રાજકીય અપડેટ, ક્રાઈમ, બિઝનેસ, રમતગમત અને સ્થાનિક સમાચાર વિગતવાર વાંચી શકો … Read more

ગાંધીનગર Metro Rail Project Phase-2: PM Modi દ્વારા મહાત્મા મંદિરથી પ્રારંભ

PM Modi દ્વારા મહાત્મા મંદિરથી ગાંધીનગર Metro Rail Project Phase-2નું ઉદ્ઘાટન. 7 સ્ટેશન અને 7.8 કિમી મેટ્રો રૂટ હવે જાહેર જનતા માટે ખુલ્લો.

GIFT Cityમાં JNSGC PTA દ્વારા Fun Fiesta 2.0નું ભવ્ય આયોજન, 50થી વધુ સ્ટોલ્સ અને 4000થી વધુ લોકોની હાજરી

Fun Fiesta 2.0 carnival organized by JNSGC PTA at GIFT City

GIFT City ખાતે JNSGC PTA દ્વારા આયોજિત Fun Fiesta 2.0માં ખોરાક, કલા, રમતો, લાઈવ ડીજે સહિત 50થી વધુ સ્ટોલ્સ અને 4000થી વધુ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને પરિવારજનોની ઉત્સાહભરી હાજરી જોવા મળી. GIFT Cityમાં JNSGC PTA Fun Fiesta 2.0નું ભવ્ય આયોજન JNSGC PTA દ્વારા 10 જાન્યુઆરી, 2026ના રોજ GIFT City ખાતે GNLU Football Ground પર શિયાળુ કાર્નિવલ Fun Fiesta 2.0નું … Read more

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોમનાથ મંદિર ભારતના આત્મવિશ્વાસ અને પુનઃનિર્માણનું પ્રતીક

Somnath Swabhiman Parv Shaurya Yatra Narendra Modi

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય યાત્રા અને જંગી જાહેરસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સોમનાથનો ઇતિહાસ વિનાશનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઐતિહાસિક શૌર્ય યાત્રા સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ અને પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દેવાધિદેવ મહાદેવની પાવન … Read more

ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો, ભાભર પોલીસે 25 દિવસ બાદ કરી ધરપકડ

Bhabhar Police arrested main accused in Buretha murder case

ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસ માં 25 દિવસથી ફરાર મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે અજય ઠાકોરને ભાભર પોલીસે ભાવનગરના પાલીતાણા પાસેથી ઝડપી જેલ હવાલે કર્યો. 🔸 બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસની ઘટના ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસ સંદર્ભે તારીખ 15/12/2025 ના રોજ ભાભર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ … Read more

લાખણી તાલુકાના હેમાસરા ખાતે રામકથાનું ભવ્ય આયોજન, ભુવાજી રામાબાપુએ રૂ.11000નું દાન આપ્યું,

Hemasara Ramkatha at Hanumanji Temple Lakhani Taluka

લાખણી તાલુકાના હેમાસરા ગામે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલી રામકથામાં ભુવાજી રામાબાપુએ રૂ.11000નું દાન આપ્યું, ભક્તો માટે ભોજન સહિત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રામકથાના આયોજનની વિશેષતા હેમાસરા વિસ્તારમાં રાજપૂત પરિવાર દ્વારા આયોજિત રામકથામાં વ્યાસ પીઠ પર કથાકાર કેતનદાસજી રણછોડદાસજી સાધુ બિરાજમાન છે. તેઓ સરળ ભાષામાં કથાનું રસપાન કરાવી રહ્યા છે અને ઉપસ્થિત ભાવિક ભક્તોને દાખલા તથા … Read more