ફૂકેટ-દિલ્હી ફ્લાઇટ AI 2379માં ભયાનક ટર્બ્યુલન્સ — પાયલટ-ઇન-કમાન્ડ બરતરફ, AAIB રિપોર્ટમાં નશીલા પદાર્થોની પુષ્ટિ

બાંકે બિહારી મંદિરમાં પડદાની પરંપરા

ફૂકેટ-દિલ્હી ફ્લાઇટ AI 2379માં ભયાનક ટર્બ્યુલન્સ ફૂકેટથી 4 ઓગસ્ટનાં રોજ નવી દિલ્હીએ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2379માં સર્જાયેલી ગંભીર ટર્બ્યુલન્સની ઘટના પછી એર ઇન્ડિયાએ પગલાં લીધા છે અને પાયલટ-ઇન-કમાન્ડને નોકરીમાંથી બરતરફ કરાઇ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાના સમયે વિમાનમાં કુલ 137 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો હતાં જેમાં 3 શિશુઓનો પણ સમાવેશ હતો. … Read more