મોરબી: ટંકારા પાસે આર્ય વિદ્યાલયમની સ્કૂલ બસમાં આગ, ડ્રાઇવરની તાત્કાલિક કામગીરીથી તમામ વિદ્યાર્થીઓ બચ્યા

રક્ષા મંત્રી રાજનાથ સિંહ

મોરબી: ટંકારા પાસે આર્ય વિદ્યાલયમની સ્કૂલ બસમાં આગ મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં આજે સવારે આર્ય વિદ્યાલયમની સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ. બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ પરંતુ બસ ડ્રાઇવરના સમયસર અને તત્કાલિક કાર્યવાહીથી બસમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાતી નથી. ડ્રાઇવરની ફટાફટ મદદ અને બચાવ … Read more