અભ્યાસઃ હિમાલયમાં પૂર અને ભૂસ્ખલનની વધતી ઘટનાઓ માટે આબોહવા સિવાયના 5 મુખ્ય કારણ જાહેર
હિમાલયમાં પૂર અને ભૂસ્ખલન નેપાળમાં તાજેતરના પૂર અને ભૂસ્ખલન બાદ હિમાલય ક્ષેત્રની નાજુક સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. વૈજ્ઞાનિક વાય.પી. સુંદરિયાલ (વરિષ્ઠ વૈજ્ઞાનિક, દૂન યુનિવર્સિટી), ડૉ. એસ.પી. સતી (વીર ચંદ્ર સિંહ ગઢવાલી ઉત્તરાખંડ યુનિવર્સિટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી) અને નિવૃત્ત વૈજ્ઞાનિક નવીન જુયાલ (ઇસરો) દ્વારા થયેલા અભ્યાસમાં જણાવ્યું છે કે હિન્દુ કુશ-હિમાલય વિસ્તારમાં પૂર, … Read more