પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના શરીરના 14 અંગોનું દાન કરવાની સમર્પણ જાહેરાત કરી
પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અંગદાનનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના શરીરના 14 અંગો અને પેશીઓનું દાન કરવાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું છે કે આ સંકલ્પથી જરૂરિયાતમંદ દર્દીઓને આશા મળે તેવો ઉદ્દેશ છે અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે. કયા અંગો અને પેશીઓનું દાન? રેખા ગુપ્તાએ જણાવ્યું કે તેઓ … Read more