રક્ષામંત્રી રાજનાથ સિંહ: પડકારોને અવસરમાં બદલીને ‘વિકસિત ભારત@2047’ તરફ આગળ વધી રહ્યું છે દેશ
રક્ષામંત્રી રાજનાથ સિંહનું નિવેદન કેરળના કોચી ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકાર નાગરિકોમાં સ્થિરતા, કરુણા, નવીનતા અને રાષ્ટ્રીય ઓળખની ભાવના વિકસાવવા પર વિશેષ ધ્યાન આપી રહી છે અને તેથી ‘વિકસિત ભારત@2047’નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં દેશ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સદીઓ … Read more