ભાવનગરમાં ઝેરી દારૂથી 8 લોકોના મોત બાદ જિગ્નેશ મેવાણી લાલઘુમ, કહ્યું- ‘નશાના કાળા કારોબારથી નેતા-ઓફિસરો કમાઈ રહ્યા છે અબજો’
ભાવનગરમાં ઝેરી દારૂથી 8 લોકોના મોત ભાવનગરમાં નકલી દારૂમાં મિથેનોલ મળવાની ઘટના સામે આવતા મૃત્યુઆંક વધીને આઠ થયો છે અને 25 લોકો હાલમાં સારવાર હેઠળ છે. જેમણે દારૂ પીધો તે બધા કથિત રીતે મિથેનોલ ભેળવાયેલા તસ્કરી દારૂ પીએલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં દારૂના ઉત્પાદન અને વિતરણમાં સામેલ … Read more