વંધામા હત્યાકાંડની ફાઈલ 28 વર્ષ બાદ ફરી ખૂલી, SIAએ ફરી શરૂઆત કરી

Gurugramમાં ભારે વરસાદ

વંધામા હત્યાકાંડની ફરી તપાસ જમ્મુ-કાશ્મીરમાં 25 જાન્યુઆરી, 1998ની રાત્રી વણેલી વંધામા હત્યાકાંડની તપાસ હવે લગભગ 28 વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. ગાંદરબલના વંધામા ગામમાં એક જ રાત્રે 23 કાશ્મીરી પંડિતોની હત્યા થઈ હતી જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ હતો. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) હવે જૂના કેસો અને સંબંધિત પોલીસ રેકોર્ડોની ફરીથી તપાસ કરશે … Read more