એલઆઈસીની લેખિત ફરિયાદ પર CBI એ રિલાયન્સ કેપિટલ અને અનિલ અંબાણી સામે FIR નોંધ્યો; 2,684 કરોડથી વધુના નુકસાનનો આરોપ

ખેડૂત પુત્રીની રેવન્યુ એન્ટ્રી

એલઆઈસીની લેખિત ફરિયાદ પર CBI એ રિલાયન્સ કેપિટલ અને અનિલ અંબાણી સામે FIR નોંધ્યો લાઇફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની લેખિત ફરિયાદના આધારે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ રિલાયન્સ કેપિટલ લિમિટેડ અને તેના પૂર્વ ચેરમેન અનિલ ડી. અંબાણી સામે એફઆઈઆર નોંધ્યું છે. ફરિયાદમાં આ જણાવ્યું છે કે વર્ષ 2012 થી 2018 દરમિયાન એલઆઈસીએ રિલાયન્સ … Read more