SEMICON India 2026નું ઉદ્ઘાટન 17 સપ્ટેમ્બરે — પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે; 600થી વધુ કંપનીઓ ભાગ લેશે

SEMICON India 2026

SEMICON India 2026નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે દિલ્હીના દ્વારકા સ્થિત યશોભૂમિ ખાતે SEMICON India 2026નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસ ચાલનારા આ ઈવેન્ટમાં દુનિયાની મોટી સેમિકન્ડક્ટર કંપનીઓના પ્રતિનિધિઓ, રોકાણકારો, નીતિ-નિર્માતાઓ અને ટેક્નોલોજી ઉદ્યોગના દિગ્ગજો જોડાશે. કાર્યક્રમનો ઉદ્દેશ કાર્યક્રમનો મુદ્દો ભારતના સેમિકન્ડક્ટર મિશન અને દેશમાં તૈયાર થઈ રહેલા ઈલેક્ટ્રોનિક્સ ઈકોસિસ્ટમને વિશ્વસામે રજૂ કરવાનો છે. પ્રદર્શન … Read more