નેપાળના વિનાશક પૂરમાં મૃતદેહોની DNA ઓળખ માટે ગાંધીનગરથી NFSUની 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળ મોકલાઈ
નેપાળમાં આવેલા અચાનક અને વિનાશક પૂરના કારણે અનેક વિસ્તારોમાં ભારે જાનહાનિ અને નુકસાન થયું છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો લાપતા છે; બચાવ કામગીરી ચાલુ હોવાને કારણે મૃત્યુઆંક અને લાપતા લોકોની સંખ્યા સતત પરિવર્તિત થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં અજાણ્યા અને લાપતા મૃતદેહોની વૈજ્ઞાનિક ઓળખ કરવી માર્ગદર્શનરૂપ અને … Read more