સત્ય નિકેતનની ધરાશાયી ઇમારત કેસમાં માલિક હરિરામ બંસલ ઝડપી પાડવામાં આવ્યો, MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ
સત્ય નિકેતન ઇમારત કેસમાં ધરપકડ દિલ્લીના સત્ય નિકેતનમાં 6 સપ્ટેમ્બરના રોજ ધરાશાયી થયેલી ઇમારત મામલે તપાસ અને કાર્યવાહી હેઠળ ઇમારતના માલિક હરિરામ બંસલને ઝડપી પાડવામાં આવ્યો છે. માહિતી અનુસાર, હરિરામને રાજસ્થાનનાં ભીવાડીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક અહેવાલોમાં તેની ધરપકડ હરિયાણાના ભીવાડીમાંથી થાય તેવી જાણકારી આપવામાં આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા દક્ષિણ … Read more