દિલ્હીમાં સત્ય નિકેતન નજીક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, બચાવકાર્યમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા

દિલ્હીમાં બિલ્ડિંગ ધરાશાયી

દિલ્હીમાં બિલ્ડિંગ ધરાશાયી દક્ષિણ-પશ્વ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન પાસે રવિવારે આવેલી ચાર માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. બિલ્ડિંગના બેઝમેન્ટમાં કામગીરી ચાલી રહી હતી અને કાટમાળમાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 7 લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 2 લોકોની હાલત … Read more