અમિત શાહે દેશભરમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરવાની જાહેરાત કરી

BRICS સમિટ 2026

અમિત શાહે સેવા સંકલ્પ અભિયાનની જાહેરાત કરી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે મુંબઈમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસથી દેશભરમાં એક મહિના માટે સેવા સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે અને અનુસંધાનરૂપે વડાપ્રધાનના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ સાથે જોડાયેલું છે. … Read more