અનિરૂદ્ધાચાર્ય મહારાજે આંતરજાતીય પ્રેમ વિવાહ અંગે કહ્યું: ‘પ્રેમમાં પડતા પહેલા આધાર કાર્ડ તપાસો’

આંતરજાતીય પ્રેમ વિવાહ

અનિરૂદ્ધાચાર્ય મહારાજે આંતરજાતીય પ્રેમ વિવાહ અંગે સલાહ આપી હરિયાણાના કરનાલ જિલ્લાના તારાવાડીમાં કથાના વ્યાસમાં કથાકાર અનિરૂદ્ધાચાર્ય મહારાજે આંતરજાતીય પ્રેમ વિવાહને લગતી સલાહ આપી હતી. કથા દરમિયાન એક યુવતીએ આ વિષય પર પ્રશ્ન પૂછ્યો હતો અને અનિરૂદ્ધાચાર્યે જવાબમાં જણાવ્યું કે પ્રેમમાં પડતા પહેલા વ્યક્તિએ પોતાના પરિવાર, મૂલ્યો અને ભવિષ્યનો વિચાર કરવો જરૂરી છે અને સાથે જ … Read more