દિશા સાલિયાન કેસ: સંજય રાઉતે CBI FIRને રાજકીય ષડયંત્ર ગણાવ્યું
દિશા સાલિયાન કેસમાં CBI FIR દિશા સાલિયાન કેસમાં CBI દ્વારા દાખલ FIRને લઈને શિવસેના UBTના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. રાઉતે FIRને રાજકીય ષડયંત્ર ગણાવતા હાઈકોર્ટના આદેશ અને મીડિયા પર નામ પડવાની બાબતો ઉઠાવી છે. તેમણે કહ્યું કે FIR અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે અને તેમની પાર્ટી પર દબાણ કરવામાં આવી રહ્યું … Read more