પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારનું મોત, મૃતદેખ ભારત પરત લાવવા માંગ

મોદીની મધ્ય એશિયા યાત્રા

અહેવાલો પ્રમાણે પાકિસ્તાનની જેલમાં એક ભારતીય માછીમારનું મોત થયું છે અને તેમના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે માંગ કરવામાં આવી છે. ઘટના અને મૃતદેહની ઓળખ અંગે જાહેર સ્તરે સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ જતિન દેસાઈએ જણાવ્યું છે કે તેઓ ગુજરાતના રહેવાસી હતા અને તેમની સજા 16 માર્ચ 2022ના રોજ પૂર્ણ થઈ … Read more