નેપાળમાં પૂરની તબાહીઃ ભારત મદદ માટે સજ્જ, ભારતીય વાયુસેનાનું C-17 કાઠમંડુ જઈ શકે છે

મોહન ભાગવત MSG રેલી

નેપાળમાં પૂર નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ભારત મદદ માટે તૈયારી શરૂ કરી દીધી છે. અહેવાલો પ્રમાણે ભારતીય વાયુસેનાનું C-17 વિમાન બુધવારે રાત્રે રાહત અને બચાવ કાર્ય માટે કાઠમંડુ જઈ શકે છે. સાથે C-130 વિમાનો દ્વારા રાહત સામગ્રી પહોંચાડવાની તૈયારી પણ ચાલુ છે. દેશની રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (NDRF)ને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. … Read more