ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડાયું, આશરે 500 હેક્ટર જમીનને લાભ મળશે

Revanth Reddy યુરોપ પ્રવાસ

રાજકોટના ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ખેડૂતોના હિતમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી અને 8 ઓગસ્ટે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. ડેમમાંથી છોડાતા પાણીથી અંદાજે 500 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી શકે છે, ખાસ કરીને ભાદર કેનાલ કાંઠાના ખેડૂતોએ લાભ અપેક્ષિત છે. … Read more