દુષ્કાળના ભણકારા વચ્ચે સરકારનો નિર્ણય: દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં સૌની થી મચ્છુ-2 જળાશયથી પાણી પહોંચાડાશે

દુષ્કાળના ભણકારા

દુષ્કાળના ભણકારા વચ્ચે સરકારનો નિર્ણય દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં વરસાદની ઘટ્ટને લીધે દુષ્કાળના ભણકારા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને સ્થાનિક ખેડૂતો તથા નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે આ સ્થિતિમાં રાહત પહોંચાડવા સૌની યોજના અંતર્ગત મચ્છુ-2 જળાશયમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. જળસંપત્તિ વિભાગની જાણકારી રાજ્યના જળસંપત્તિ અને … Read more